દશેરા પર માં દુર્ગાને સિંદુર કેમ ચઢાવવામાં આવે છે, જાણો 450 વર્ષ જૂની વિધિ અને તેનું કારણ

દશેરા પર માં દુર્ગાને સિંદુર કેમ ચઢાવવામાં આવે છે, જાણો 450 વર્ષ જૂની વિધિ અને તેનું કારણ

મિત્રો તમને અવારનવાર એવો સવાલ થતો હશે કે દશેરામાં મા દુર્ગાને સિંદૂર કેમ્ પૂરવામાં આવે છે અને સાથે જે બંગાળી સ્ત્રી હોય છે તે પણ સિંદૂર એટલું બધું કેમ પૂરતી હોય છે તો આની પાછળ ઘણા બધા કારણો છે જે કારણોની આજે આપણે ચર્ચા કરવાના છીએ અને જાણવાના છીએ કે આની પાછળનું શું રહસ્ય છે.

જે બંગાળી સ્ત્રી હોય છે દશામાનું જ્યારે વિસર્જન કરવા જતી હોય છે ત્યારે દશામાં ને પણ સિંદૂર લગાવતી હોય છે અને સાથે દશામાની મૂર્તિ સહિત પોતાને પણ સિંધ લગાવતી હોય છે કારણ કે આની પાછળ ઘણા બધા લોક કથાઓ રહેલા છે ઘણા બધા લોકો એવું કહે છે કે આવું લગાવવાથી માતા પ્રસન્ન થાય છે અને જ્યારે દશામાં પ્રસન્ન થાય છે તેના માટે આવું કરવામાં આવતું હોય છે તો ઘણા બધા લોકો કહે છે કે જ્યારે આપણે તેમનું વિસર્જન કરવા માટે જઈએ છીએ ત્યારે આ વસ્તુ અવશ્ય કરવી જોઈએ.

આમ તો તમામ લોકો અહીંયા અલગ અલગ પ્રતિભાવો આપતા હોય છે પરંતુ તેનું સત્ય પ્રકારે છે જ્યારે આવું કરવામાં આવે છે ત્યારે દશામાં ખૂબ જ પ્રસન્ન થતા હોય છે અને દશામાંને પ્રસન્ન રાખવા માટે જે સ્ત્રીઓ છે તે પણ સિંદૂર લગાવે છે અને દશામાંને પણ સિંધુ લગાવવામાં આવતું હોય છે તમને આ માહિતી કેવી ગમી કમેન્ટ કરીને તમારો કિંમતી પ્રતિભાવ જરૂર આપજો.

જુઓ વિડિઓ :

https://youtu.be/19vQEMIqVIQ

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો @Man Mandir નામના યુટ્યુબ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ].

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *